બોટાદમાં અડધી રાતે ખેલાયો ખૂની ખેલ, માલધારી યુવકને તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખ્યો

બોટાદ તાલુકામાં આવેલા ઢાકણીયા ગામ કે જ્યાં ગઈકાલે રાત્રે આશાસ્પદ 30 વર્ષીય માલધારી યુવક નવઘણભાઈ ઝાલાભાઈ જોગરણા ભરવાડની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતમાં ભરવાડ યુવાનની …

બોટાદમાં અડધી રાતે ખેલાયો ખૂની ખેલ, માલધારી યુવકને તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખ્યો Read More