અહીંયા એક સાથે 9 દર્દીઓએ કોરોનાને આપી માત, આ દવાથી ગંભીર દર્દીઓ પણ થયા સાજા

જીવલેણ કોરોના વાયરસ માટે હજી સુધી કોઈ દવા કે રસી તૈયાર કરવામાં આવી નથી, તેમ છતાં મેરઠમાં નવ દર્દીઓ સાજા થઈ ગયા છે. શનિવારે કોવિડ હોસ્પિટલના ડોક્ટરોએ આ નવ કોરોના …

અહીંયા એક સાથે 9 દર્દીઓએ કોરોનાને આપી માત, આ દવાથી ગંભીર દર્દીઓ પણ થયા સાજા Read More

પિતા દીકરીના હાથ નીચે નિભાવી રહ્યાં છે ડ્યૂટી, જાણો આમ કેવી રીતે થયું?

દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. અહીં મૃત્યુઆંક 30 ને વટાવી ગયો છે. પરંતુ, આ રાજ્યમાંથી એવાં બે કર્મવીરો ચર્ચામાં આવ્યા છે …

પિતા દીકરીના હાથ નીચે નિભાવી રહ્યાં છે ડ્યૂટી, જાણો આમ કેવી રીતે થયું? Read More

આ દેશમાં 36 હજાર લોકોનો કરાયો ટેસ્ટ, રિપોર્ટ આવતાં જ તમામની આંખો થઈ પહોળી

ત્રણ લાખ 16 હજારની આબાદીવાળા દેશ આઈસલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 8 લોકોનાં મૃત્યુ થયા છે. અહીંના લોકોને લાગી રહ્યું છે કે તેમનો દેશ કોરોના વાયરસથી બચી ગયો છએ. પરંતુ …

આ દેશમાં 36 હજાર લોકોનો કરાયો ટેસ્ટ, રિપોર્ટ આવતાં જ તમામની આંખો થઈ પહોળી Read More

યુવકને ટિકટોક પર માસ્કની મજાક ઉડાવી પડી ભારે, રાતોરાત થઈ ગયા આવા હાલ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની કહેર ચાલુ જ છે. સોશિયલ મીડિયા પર પણ કોરોનાને લઇને વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. એવામાં મધ્યપ્રદેશમાં રહેતા એક ટિકટોક યૂઝર્સે કોરોનાથી બચવા માટે માસ્કના …

યુવકને ટિકટોક પર માસ્કની મજાક ઉડાવી પડી ભારે, રાતોરાત થઈ ગયા આવા હાલ Read More

‘રામાયણ’ના આ અભિનેતા 18 વર્ષ પહેલા કામ ના મળતાં જતાં રહ્યાં હતાં ગામડે

મુંબઈઃ કોરાના વાયરસને લીધે કરાયેલા લોકડાઉનમાં રામાનંદર સાગરની ‘રામાયણ’ સીરિયલ રી-ટેલિકાસ્ટ થઈ રહી છે. એવામાં અત્યારે ‘રામાયણ’ સીરિયલના દરેક કલાકારો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ત્યારે રામાયણ સીરિયલમાં અનેક રોલ કરનારા …

‘રામાયણ’ના આ અભિનેતા 18 વર્ષ પહેલા કામ ના મળતાં જતાં રહ્યાં હતાં ગામડે Read More

કોરોના સામે લડવાં એક્ટિંગ છોડી ડોક્ટરી લાઈનમાં પાછો ફર્યો અક્ષય કુમારનો કો-સ્ટાર

મુંબઈ: કોરોના વાયરસને લીધે દેશમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે. દેશમાં તમામ લોકો પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. એવામાં જાણીતા ટીવી સ્ટાર અને કુમકુમ ભાગ્ય સીરિયલ ઉપરાંત …

કોરોના સામે લડવાં એક્ટિંગ છોડી ડોક્ટરી લાઈનમાં પાછો ફર્યો અક્ષય કુમારનો કો-સ્ટાર Read More

PM નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે જોવા મળી ‘રામાયણની સીતા’

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગેલું છે. એવામાં બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ પર પણ તાળું લાગી ગયું છે. નવી ફિલ્મો અને ટીવી શોઝના અભાવને કારણે જનતા જૂના શોઝને ફરી ટેલિકાસ્ટ …

PM નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે જોવા મળી ‘રામાયણની સીતા’ Read More