117 વર્ષ બાદ શુક્ર અને શનિનો દુલર્ભ યોગ બની રહ્યો છે શિવરાત્રિ પર, ભૂલથી પણ ના કરો આ કામો

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદઃ ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે 21 ફેબ્રુઆરીએ આવે છે. આ દિવસે ભક્તો પૂરા દિવસનો ઉપવાસ કરે છે અને શિવાલયમાં શિવલિંગ પર જળાભિષેક કરે છે. દર વર્ષે …

117 વર્ષ બાદ શુક્ર અને શનિનો દુલર્ભ યોગ બની રહ્યો છે શિવરાત્રિ પર, ભૂલથી પણ ના કરો આ કામો Read More

શનિની રાશિ કુંભમાં બુધની ઉલ્ટી ચાલ, મીન રાશિવાળા આ વાતનું ધ્યાન નહીં રાખે તો થઈ જશે બરબાદ

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદ: બુધ પોતાના મિત્ર શનિની રાશિ કુંભમાં બિરાજમાન છે અને આજે આ જ રાશિમાં તે મઘ્યવક્રી અવસ્થામાં આવી જશે. બુધની વક્રી અવસ્થા 10 માર્ચ સુધી રહેશે. કોઈ પણ ગ્રહનું …

શનિની રાશિ કુંભમાં બુધની ઉલ્ટી ચાલ, મીન રાશિવાળા આ વાતનું ધ્યાન નહીં રાખે તો થઈ જશે બરબાદ Read More

સાપ્તાહિક રાશિફળઃ શું કહે છે ગ્રહોની ચાલ? કેવું જશે આ અઠવાડિયું, જાણો ક્લિક કરીને

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદઃ 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો સમય કેવો જશે, શું કહે છે ગ્રહોની ચાલ. આ અઠવાડિયે તમારા ગ્રહો કેવા છે. કેવું રહેશે તમારું આર્થિક, પારિવારિક, નોકરી, વેપાર તથા પ્રેમજીવન …

સાપ્તાહિક રાશિફળઃ શું કહે છે ગ્રહોની ચાલ? કેવું જશે આ અઠવાડિયું, જાણો ક્લિક કરીને Read More

શિવપુરાણ મુજબ કેમ ગણેશજીને પ્રાપ્ત થયું હાથીનું મસ્તક?

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d બ્રહ્મવૈવર્તપુરાણના આધારે શનિ દેવ શિવજી અને પાર્વતીજીને પુત્ર પ્રાપ્તિના સમાચાર સાંભળીને તેમના ઘરે આવ્યા. ત્યાં તેઓ પોતાનું મુખ નીચે નમાવીને ઉભા હતાં. આ જોઇ પાર્વતીજીએ તેમને પુછ્યું, તમે મારા …

શિવપુરાણ મુજબ કેમ ગણેશજીને પ્રાપ્ત થયું હાથીનું મસ્તક? Read More

ક્રોધ ભૈરવથી લઈને કપાલ ભૈરવ, જાણો ભૈરવના 8 રૂપ

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d ભગવાન ભૈરવને ભગવાન શિવનું રૂપ ગણવામાં આવે છે. તેની પૂજા- અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન ભૈરવની પૂજા અનેક રૂપમાં કરવામાં આવે છે. તેમના કુલ 8 રૂપ છે. તેની …

ક્રોધ ભૈરવથી લઈને કપાલ ભૈરવ, જાણો ભૈરવના 8 રૂપ Read More

ચાણક્ય નીતિની ખાસ વાતો, જે બદલી નાંખશે તમારી જિંદગી

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદ: ચાણક્ય નીતિએ લગભગ 2400 વર્ષ પહેલાં નાલંદા વિશ્વ વિદ્યાલયના મહાન આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલો ગ્રંથ છે. તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે, જેટલો એ સમયે હતો. તેમાં …

ચાણક્ય નીતિની ખાસ વાતો, જે બદલી નાંખશે તમારી જિંદગી Read More

જીવનમાં સફળતા મેળવવા માટે વિદુરજીની આ વાતો હંમેશા યાદ રાખો

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદઃ મહાભારત કાળમાં વિદ્વાનોમાં મહાત્મા વિદુરનું નામ ઘણાં જ આદર સાથે લેવામાં આવે છે. વિદુરજી નીતિના ઘણાં મોટા જાણકાર હતાં. માત્ર તે સમયે જ નહીં પણ આજે પણ વિદુરજીની …

જીવનમાં સફળતા મેળવવા માટે વિદુરજીની આ વાતો હંમેશા યાદ રાખો Read More

આવી યુવતીઓ હોય છે ભાગ્યશાળી, પતિ અને પરિવારને બનાવે છે ખુશહાલ

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદઃ એક કહેવત ખૂબ જ લોકપ્રિય છે કે દરેક સફળ પુરૂષની પાછળ કોઈ મહિલાનો હાથ હોય છે. આ વાત એમ જ નથી કહેવામાં આવતી, હસ્તરેખા વિજ્ઞાન પણ આ વાતને …

આવી યુવતીઓ હોય છે ભાગ્યશાળી, પતિ અને પરિવારને બનાવે છે ખુશહાલ Read More

જીવનમાં ઘર કરી ગયેલી નકારાત્મકતાને દૂર કરવાની આ છે 3 રીત

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદઃ નકારાત્મક વિચારના કેટલાય કારણ હોય છે. કોઈ વ્યક્તિ કોઈ એક કારણને લીધે નકારાત્મક વિચાર રાખી શકે છે તો બીજાના વિચાર નકારાત્મક હોવાનું કોઈ બીજું કારણ હોઈ શકે છે. …

જીવનમાં ઘર કરી ગયેલી નકારાત્મકતાને દૂર કરવાની આ છે 3 રીત Read More

આ કારણોસર પ્રાચીનકાળથી ઘીનો દીવો પ્રગટાવાય છે, આ છે ખાસ લાભ

4a46114a6a4d6bcddb47eeb6b20bc98d અમદાવાદઃ સાચાં મનથી ભગવાનને યાદ કરવા માટે કોઈ પણ પ્રકારની મુદ્રા અથવા વસ્ત્ર ધારણ કરવું જ જરૂરી નથી હોતું. તેના માટે તો માત્ર હાથ જોડીને, શ્રદ્ધાભાવથી ભગવાન સામે પ્રાર્થના …

આ કારણોસર પ્રાચીનકાળથી ઘીનો દીવો પ્રગટાવાય છે, આ છે ખાસ લાભ Read More