યાદ રાખશો આ 6 વાતો તો જીવનની તમામ મુશ્કેલી પળવારમાં થઈ જશે છૂમંતર

અમદાવાદઃ જીવનમાં ઉતાર-ચડાવ તો ચાલતા રહે છે. જરૂર છે તો માત્ર સ્વયંને બેલેંસ રાખવાની. કેટલીક વખત આજુબાજુના ઘોંઘાટને લીધે પરેશાની થાય છે તો કેટલીક વખત દિમાગમાં ચાલી રહેલી હલચલમાંસ સ્વયંને …

યાદ રાખશો આ 6 વાતો તો જીવનની તમામ મુશ્કેલી પળવારમાં થઈ જશે છૂમંતર Read More

આ 1 પથ્થર પાસે છે તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓનો તોડ

અમદાવાદઃ મનુષ્યના જીવનમાં કેટલીક સમસ્યાઓ એવી પણ રહે છે, જેનો ઉકેલ સમજી શકવો તેમના માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સુખ-શાંતિ અને પ્રગતિ માટે ગોમતી ચક્રના આ નાના-નાના …

આ 1 પથ્થર પાસે છે તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓનો તોડ Read More

ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસીના પાન, ધ્યાન રાખો આ 10 વાતો

અમદાવાદઃ આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય …

ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસીના પાન, ધ્યાન રાખો આ 10 વાતો Read More

આ 5 લોકોનું સન્માન કરનાર ધરતી પર જ ભોગવે છે સ્વર્ગ સમાન સુખ

અમદાવાદઃ મહાભારત હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં ધર્મથી માંડી વ્યાવહારિક જીવન સુધી દરેક વિષયનું જ્ઞાન મળે છે. એટલે જ તેને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારતમાં એવી …

આ 5 લોકોનું સન્માન કરનાર ધરતી પર જ ભોગવે છે સ્વર્ગ સમાન સુખ Read More

આ પ્રોબ્લેમથી ક્યાંક બરબાદ ન થઈ જાય મેરિડ લાઈફ, જાણો પુરૂષો માટે દમદાર ટિપ્સ

અમદાવાદઃ પુરૂષોમાં જો ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ લાંબા સમય સુધી બની રહે તો તેની અસર તેની મેરિડ લાઈફ પર પણ પડી શકે છે. કેટલીક વાર આ જ કારણોથી મેરિડ લાઈફ બરબાદ …

આ પ્રોબ્લેમથી ક્યાંક બરબાદ ન થઈ જાય મેરિડ લાઈફ, જાણો પુરૂષો માટે દમદાર ટિપ્સ Read More

શિયાળામાં રોજ ખાવા ગુંદના લાડુ, થશે આ ફાયદાઓ

અમદાવાદઃ કમજોરી દુર કરવા માટે ગુંદના લાડુ ખાવા ફાયદાકારક છે. ખાસ કરીને ઠંડીની મોસમમાં ગુંદના લાડુ ખાવાથી ડાઈજેશન સારૂ રહે છે. આ દિવસોમાં ભુખ વધુ લાગે છે. આથી ગુંદના લાડુ …

શિયાળામાં રોજ ખાવા ગુંદના લાડુ, થશે આ ફાયદાઓ Read More

બટેટા ખાવા ફાયદાકારક કે નુકસાનકારક, જાણો અહીં

અમદાવાદઃ સામાન્ય રીતે લોકોને લાગે છે કે બટેટા ખાવાથી વજન વધે છે. આથી તે પોતાના ડાયટમાં બટેટાને અવોઈડ કરે છે. જો કે હકીકતમાં બટેટામાં રહેલા પોટેશિયમ અને ફાઈબર્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ …

બટેટા ખાવા ફાયદાકારક કે નુકસાનકારક, જાણો અહીં Read More

ચપટી અજમો શરદી-ઉધરસ મટાડશે, મેદસ્વિતાથી આપશે છુટકારો

અમદાવાદઃ ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીઓથી કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર અજમો પાચનને ઠીક રાખે છે. તે કફ, પેટ તથા છાતીના દર્દ તેમજ કૃમિ રોગમાં અસરકારક છે. સાથે જ હેડકી, …

ચપટી અજમો શરદી-ઉધરસ મટાડશે, મેદસ્વિતાથી આપશે છુટકારો Read More

સ્મોકિંગ ન કરતા લોકોને આ કારણોથી થઈ શકે છે લંગ્સ કેન્સર

અમદાવાદઃ મોટાભાગના લોકોનું માનવું છે કે લંગ્સ કેન્સર સ્મોકિંગના કારણે થાય છે. પરંતુ જે લોકો સ્મોકિંગ નથી કરતા તેમને પણ આ કેન્સર થઈ શકે છે. તેની પાછળના કારણો અલગ-અલગ હોય …

સ્મોકિંગ ન કરતા લોકોને આ કારણોથી થઈ શકે છે લંગ્સ કેન્સર Read More

વજન વધારવા ખાવી આ વસ્તુઓ, દેખાશે તરત જ અસર

અમદાવાદઃ જે રીતે મેદસ્વિતા અથવા વધેલુ વજન મોટી સમસ્યા છે એ જ રીતે કેટલાક લોકોને ઓછા વજનની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓછુ વજન હોવાના કારણે લોકો તેમની મજાક ઉડાવે …

વજન વધારવા ખાવી આ વસ્તુઓ, દેખાશે તરત જ અસર Read More